અર્જુન ઉવાચ ।
પ્રકૃતિં પુરુષં ચૈવ ક્ષેત્રં ક્ષેત્રજ્ઞમેવ ચ ।
એતદ્વેદિતુમિચ્છામિ જ્ઞાનં જ્ઞેયં ચ કેશવ ॥ ૧॥
અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; પ્રકૃતિમ્—માયિક પ્રકૃતિ; પુરુષમ્—ભોક્તા; ચ—અને; એવ—વાસ્તવમાં; ક્ષેત્રમ્—કર્મોનું ક્ષેત્ર; ક્ષેત્ર-જ્ઞમ્—ક્ષેત્રને જાણનાર; એવ—પણ; ચ—પણ; એતત્—આ; વેદિતુમ્—જાણવું; ઇચ્છામિ—હું ઈચ્છું છું; જ્ઞાનમ્—જ્ઞાન; જ્ઞેયમ્—જ્ઞાનનો ઉદ્દેશ્ય; ચ—અને; કેશવ—કૃષ્ણ, કેશી નામક દૈત્યના સંહારક.
BG 13.1: અર્જુને કહ્યું, “હે કેશવ, હું જાણવા ઈચ્છું છું કે પ્રકૃતિ અને પુરુષ તથા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે? હું એ પણ જાણવા ઈચ્છું છું કે વાસ્તવિક જ્ઞાન શું છે અને આ જ્ઞાનનું લક્ષ્ય શું છે?
*[1] In some editions of the Bhagavad Gita, this verse has been omitted, and the next verse figures as the first verse of the thirteenth chapter.
અર્જુન ઉવાચ ।
પ્રકૃતિં પુરુષં ચૈવ ક્ષેત્રં ક્ષેત્રજ્ઞમેવ ચ ।
એતદ્વેદિતુમિચ્છામિ જ્ઞાનં જ્ઞેયં ચ કેશવ ॥ ૧॥
અર્જુને કહ્યું, “હે કેશવ, હું જાણવા ઈચ્છું છું કે પ્રકૃતિ અને પુરુષ તથા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે? હું એ …
Sign in to save your favorite verses.
Sign In
તમે શોધી રહેલાં જ્ઞાન સુધી સીધા પહોંચો
પવિત્ર ભગવદ્ ગીતાના શાશ્વત પ્રેરણાદાયક જ્ઞાનથી તમારો દિવસ શરૂ કરો, જે સીધું તમારા ઈમેઇલ પર પહોંચે છે!
Welcome 🙏
Here's what you've unlocked
Bookmarks
Save verses for quick return
Notes
Write your own reflections
Progress
Track all 18 chapters
Verse of the Day
A new shloka in your inbox daily